ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને મળશે ₹20,000 સુધીની શિષ્યવૃતિ – NSP Scholarship 2025
NSP Scholarship 2025: નેશનલ સ્કોલરશિપ પોર્ટલ (NSP) શિષ્યવૃત્તિ 2025 ભારત સરકાર દ્વારા ખાસ કરીને ધોરણ-૧૨ પાસ કરીને ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા મેધાવી વિદ્યાર્થીઓ માટે નાણાકીય સહાય પૂરી પાડવાની એક મોટી પહેલ છે. આ પોર્ટલ (NSP) વિદ્યાર્થીઓને વિવિધ કેન્દ્રીય અને રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ યોજનાઓ, જેમ કે Central Sector Scheme of Scholarship (CSSS), માટે એક જ સ્થળે … Read more