સમગ્ર શિક્ષા સુરેન્દ્રનગર દ્વારા કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી – Samagra Shiksha Bharti 2025

 Samagra Shiksha Bharti 2025: સમગ્ર શિક્ષા (Samagra Shiksha) અભિયાન, સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને પુનર્વસનના કાર્યક્રમ હેઠળ વિવિધ તજજ્ઞોની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે, ૧૧ માસના કરાર આધારિત ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. આ ભરતીમાં ફિઝિયોથેરાપિસ્ટ, સ્પીચ એન્ડ લેન્ગ્વેજ પેથોલોજી, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને બ્રેઇલ એક્સપર્ટ જેવી નિષ્ણાત … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!